+91 - 22 - 40203620 / 21 | +91 8879755458

News And Events

News Room > News & Event > Event
12 Sep 2021
વિખ્યાત ગઝલકાર અમર પાલનપુરીનું જાહેર સન્માન
????

ગુજરાતી સાહિત્ય ભારતી

અને

જીવનભારતી મંડળ,સુરત

સર્જક-પત્રકાર રવીન્દ્ર પારેખના અધ્યક્ષપદે

ગુજરાતના પીઢ ગઝલકાર

અમર પાલનપુરીનું  સન્માન કરે છે. અવસરે કવિ, નાટ્યકાર ઘ્વનિલ પારેખ અમરભાઈની કૃતિઓનો આસ્વાદ કરાવશે તથા ડો.ગિરીશ કાઝી,જનાબ આઝમ ઘડિયાળી, તથા કદીર પીરઝાદા પ્રાસંગિક ઉદ્દબોધન કરશે.

 

અવસરે  ગૌરાંગ ઠાકરના સંચાલનમાં મુશાયરો થશે જેમાં

અમર પાલનપુરી

કિસન સોસા

રવીન્દ્ર પારેખ

બકુલેશ દેસાઈ

મુકુલ ચોકસી

રઈશ મનીઆર

ગૌરાંગ ઠાકર

મહેશ દાવડકર

પ્રજ્ઞા વશી

કિરણસિંહ ચૌહાણ

ધ્વનિલ પારેખ

પંકજ વખારિયા

હેમંત મદ્રાસી

વિવેક ટેલર

યામિની વ્યાસ

હરીશ ઠક્કર

ગુણવંત ઠક્કર

મનસુખ નારિયા

સુરેશ વિરાણી

પ્રશાંત સોમાણી

વિપુલ માંગરોળિયા

 

પોતાની ગઝલ પ્રસ્તુત કરશે.


 

12 સપ્ટેમ્બર, 2021 ને રવિવાર

સાંજે 5 થી 8

રંગભવન, જીવનભારતી, ટિમલિયાવાડ, નાનપરા, સુરત.


આખાય ઉપક્રમમાં આપની ઉપસ્થિતિ પ્રાર્થનીય છે.

 

ગુજરાતી સાહિત્ય ભારતી અને જીવનભારતી મંડળ પરિવાર

 

સૌજન્યએડવોકેટ ભારતી દેસાઈ

 

કાર્યક્રમ સમયસર  શરુ થશે તેની નોંધ લેવા વિનંતી છે.

 

TOP

Members can now request for a soft copy of the names and addresses of all those listed in the Directory in Excel format. The copy will contain the list with all the updates that have been informed by members till the last day of the previous month.
This service is strictly for the use of Members Only.


Palanpur Online Helpline

Tel: +91 - 22 - 40203620 / 21
Email: info@palanpuronline.com
Time: 10am - 6pm (IST) (Mon to Fri)

Close